about

राष्ट्रदेवो भवः सर्वो देवोभवः

જય હિન્દ જય ભારત, મુકેશ ગાબાણી ઑફિસયલ ચેનલ તમામ દર્શકોને સ્વાગત કરે છે. આ ચેનલ માં તમામ હિન્દુસંસ્કૃતિ ના વિવિધ ધર્મોના પ્રવચનો તેમજ યાત્રાધામ, અને અતિ પ્રાચીન ભજનો, કીર્તનો, અને સારા એવા કલાકારો ના લોકડાયરાઓ મૂકવામાં આવ્યા છે. તેમનું એક મુખ્ય કારણ વિવિધ તામાં એકતા, અને એકતામાં રાષ્ટ્રીય નિર્માણ ની ભાવના,તો તમામ દર્શકોને કોઈ પણ સારા વક્તાના પ્રવસનો હોય તો જાણ કરવા વિનંતિ શક્યહોય તેટલો હો પ્રયત્ન કરીશ.

અને મારી તમામ દર્શકોને ખાસ વિનંતી સાથે પ્રાર્થના કે કોઈ પણ સંતો તેમજ આચાર્યા, તેમજ કલાકારો નું કોઈપણ સંજોગોમાં કોઈ હાનિથાય તેવી કોમેન્ટ કરવી નહીં અને કોઇપણ ની નિંદા કરવી નહીં. મારો ફક્ત ને ફક્ત એટલોજ આશય છે કે ઈશ્વર એક છે.સર્વે અંતર્યામી છે આથીજ મારા જીવનમાં સારા વિચારો, અને સારી પ્રવૃત્તિ કરતો રહું એવીશ આશા રાખું છું.મારા હૃદયમાં બિરાજતા અંતર્યામી પ્રભુને કોટી કોટી પ્રણામ સાથે આપને પણ પ્રણામ અસ્તુ..

જય શ્રી કૃષ્ણ, શ્રી રામ,જય શ્રી સ્વામિનારાયણ 💐💐

By mere reading and hearing, existence and liberation becomes affable. The devotee comes to an unshakeable devotion to Lord Krishna. There is no other means higher than this for purification and ablution of mind. As the wolf rushes away at a lion’s roar, all the failings of Kaliyuga are wiped out by the Bhagwat. Just the recitation of Bhagwatam the God lodges in to the hearts of the devotees, never to leave.

What does Shrimad Bhagwat give us?

Aim and Vision

The main objective of the Vaidik theme is to preserve and promote the ancient Vaidik and Shastra amalgamated interminable culture and rituals which are almost extinct in the human life style now.

Watch Our Latest Videos